મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વૈશિષ્ટિકૃત

પગના તળિયામાં થતી બળતરા શાંત કરવા અપનાવો આ અસરકારક ઉપાયો.

  આખા દિવસની દોડધામ અને કામકાજ પછી જ્યારે રાત્રે આપણે સુવા જઈએ છીએ, ત્યારે ઘણા લોકોને પગના તળિયામાં અતિશય બળતરા થાય છે. એ બળતરા ઘણી વખત એટલી વધી જાય છે, કે રાતે ઊંઘ પણ નથી આવતી. તો આ બળતરાને શાંત કરવાના ઉપાયો મેળવીશું આપણે 'હેલ્થ મંત્ર ડેયલી' સાથે.  પગના તળિયામાં બળતરા થવાના કેટલાક મુખ્ય કારણો. ૧. વિટામીન ની ખામી : વિટામીન B12 અને વિટામીન B6 ની કમી નસોની કાર્યક્ષમતા ઘટાડે છે. તેના કારણે તળિયામાં સતત બળતરા થયા કરે છે. ૨. થાઈરોડની સમસ્યા : જ્યારે થાઇરોડની ગ્રંથિ સાવ ઓછી સક્રિય હોય, ત્યારે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ સંતુલિત રહેતું નથી. આવા સમયે પગની નસો પર દબાણ આવવાના કારણે પગમાં બળતરા અથવા ઝણઝણાટી જેવુ થાય છે.  ૩. લોહીનો પરિભ્રમણ : પગની નસોમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું ન હોય તો, સ્નાયુઓ અને કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેના લીધે  ખાસ રાત્રે સૂતી વખતે તળિયામાં ખૂબ જ બળતરા થાય છે.  ૪. ડાયાબિટીસ : આ પગના તળિયામાં બળતરા થવાનું સૌથી મોટું કારણ છે. શરીરમાં બ્લડ સુગર વધારે સમય સુધી રહે તો, પગની છીણી નસોની નુકસાન થાય છે. આના કારણે પગમાં બળતરા થાય છે. અને ખાલી પણ ચડે છે...

નવીનત્તમ પોસ્ટ્સ

ભૂખ્યા રહ્યા વગર વજન ઘટાડવા માટેના ૭ દેશી ઉપાય.

શું તમારૂ પેટ વારંવાર બગડે છે? તો જોણો આંતરડા નબળા થવાના મુખ્ય કારણો અને તેના ઈલાજ

ઉનાળા માં રાત્રે સારી ઊંઘ નથી આવતી ? તો અપનાવો દેશી ઉપાય.

શું તમે પણ કેરી ખાતી વખતે રાખો છો, આટલી સાવધાની?

શું તમારે પણ કરવો છે "ઉનાળા માં વેટ લોસ" ! પણ કેવી રીતે?

"વેકેશનમાં બાળકો નું રાખો ખાસ ધ્યાન."

ઉનાળા માં વરસતી 'લૂ'માં કેવી રીતે રાખવી નાના બાળકો ની સંભાળ?

ડીજિટલ યુગમાં કેવી રીતે રાખવી આંખો ની સંભાળ?

"ઉનાળા માં વરસતી લૂ થી કેવી રીતે બચવું?"

"ઉનાળા માં ઠંડક નો ખજાનો એટલે મોસમી ફળો."